Divorce Rumors: સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની શું છે ચકચાર


By Vanraj Dabhi06, Jan 2025 04:43 PMgujaratijagran.com

સોશિયલ મીડિયા

હાલમાં સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના અંગત જીવનમાં તિરાડ પડી હોવાની ચર્ચા ચારેકોર ચર્ચાઈ રહી છે.

યુઝવેન્દ્ર ચહલ

યુઝવેન્દ્ર ચહલે પત્ની ધનશ્રી વર્મા સાથે પોતાની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી છે.

છૂટાછેડાની અફવાઓ

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને સોશિયલ મીડિયા સ્ટાર ધનશ્રી વર્માના છૂટાછેડાની અફવાઓ સોશિયલ મીડિયા પર ભારે ચકચાર મચાવી રહી છે.

કપલનું રિએક્શન?

જો કે, અત્યાર સુધીમાં યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા બંનેમાંથી કોઈએ પણ તેમના છૂટાછેડાની અફવા પર કોઈ નિવેદન આપ્યું નથી.

ચાહકોમાં ચિંતા

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના આ વાયરલ સમાચારોથી ચાહકોને આંચકો લાગ્યો છે.

વાંચતા રહો

રમત-ગમત અને મનોરંજન સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વર્ષ 2024માં આ 5 બેટ્સમેને ફટકારી સૌથી વધુ સદી